Complaint પ્રતિ, તંત્રી શ્રી, નવ ગુજરાત સમય. વિષય : ગોતા ખાતે રાજપૂત સમાજના અપરિણીત દિકરા-દીકરી પરિચય મિલન યોજાઈ ગયું.

  • Sandesh News paper Contact Number - પ્રતિ, તંત્રી શ્રી, નવ ગુજરાત સમય. વિષય : ગોતા ખાતે રાજપૂત સમાજના અપરિણીત દિકરા-દીકરી પરિચય મિલન યોજાઈ ગયું.
    Dilipsinh S Chavda on 2023-04-19 08:26:15

    પ્રતિ, તંત્રી શ્રી, નવ ગુજરાત સમય. વિષય : ગોતા ખાતે રાજપૂત સમાજના અપરિણીત દિકરા-દીકરી પરિચય મિલન યોજાઈ ગયું. અમદાવાદ : અમદાવાદ-ગાંધીનગર રાજપૂત વિવાહ ગૃપ દ્વારા આયોજીત ગિરાસદાર રાજપૂત સમાજના અપરિણીત દીકરા-દીકરીબાનો પરિચય મિલન કાર્યક્રમ શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (પૂર્વ કેબિનેટ મંત્રી) તથા જયરાજસિંહ પરમાર (પ્રમુખ-ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ તથા ભા.જ.પ. અગ્રણી), અશ્વિનસિંહ સરવૈયા (પ્રમુખ શ્રી રાજપૂત વિદ્યાસભા)ની હાજરી માં યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં 300 ઉપરાંત ઉમેદવારો અને તેમના માતાપિતાએ હાજરી આપી હતી. આ પ્રસંગે રાજપૂત સમાજના સામાજિક આગેવાનશ્રીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.